પોરબંદરમાં મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી.
વીર શિરોમણી મહારાણા પ્રતાપને તેમની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રવાદી હિન્દુ સંગઠનના અગ્રણીઓ દ્વારા પુષ્પમાળા અને પૂષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. મહારાણા પ્રતાપના જન્મ જયંતીના શુભ દિવસે પેરેડાઇઝ ફુવારા પાસે આવેલી પ્રતિમાએ ગર્વ અને કૃતજ્ઞતા સાથે રાષ્ટ્રવાદી હિન્દુ સંગઠનના સદસ્યો તરફથી શ્રદ્ધાંજલિ આપવા સાથે સાથે મહારાણા પ્રતાપના જીવન દરમિયાન તેઓ એક સ્વપ્નદ્રષ્ટા, રાષ્ટ્રીય નાયક, જેમનો અદમ્ય સંકલ્પ, અદમ્ય બહાદુરી અને રાષ્ટ્રભક્તિ અને ચાર સદીઓથી વધુ સમય વીતી ગયા પછી પણ, તેમની તેજસ્વીતા અને સંકલ્પ આજે પણ એટલા જ સુસંગત છે તેવા પ્રેરણાદાયી જીવનને યાદ કરવામાં આવ્યા અને સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું કે મહારાણા પ્રતાપ દરેક ભારતીયના ધબકારામાં જીવંત છે અને રહેશે તેમ રાષ્ટ્રવાદી હિન્દુ સંગઠન, પોરબંદરના આગેવાનોએ જણાવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોરસરની ધાર સીમમાં પાંચ જુગારી ઝડપાયા
June 05, 2025 02:56 PMભાવપરા ગામે આવળ માતાજીના મંદિરે થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો
June 05, 2025 02:55 PMશહેરની સિલ્વર બેલ્સ શૈક્ષણિક સંસ્થાની ગેરકાયદેસર દિવાલ તોડી પડાઈ
June 05, 2025 02:54 PMપેથોલોજી વિભાગમાં ડી.એન.બી.ની છ સીટને મળી મંજૂરી
June 05, 2025 02:53 PMલોર્ડ્સ હોટલ દ્વારા વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયું વૃક્ષારોપણ
June 05, 2025 02:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech