એકતાનગર ખાતે વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે હોસ્પિટાલિટી સ્કિલ સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું હતું. આઇએચસીએલ દ્વારા આદિવાસી યુવાનોને હોસ્પિટાલિટી ક્ષેત્રે કૌશલ્યવાન બનાવવા કૌશલ્ય વર્ધન કેન્દ્ર શરુ કરવામાં આવ્યું છે. આ સેન્ટર થકી પ્રારંભિક તબક્કે પ્રતિવર્ષ 120 આદિવાસી યુવાનોને તાલીમબદ્ધ કરવામાં આવશે.
આ પ્રસંગે ડો. જયશંકરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની દેશવિદેશના પ્રવાસીઓની વધતી જતી લોકપ્રિયતા વચ્ચે યુવાનોને હોસ્પિટાલિટીની તાલીમની આવશ્યક્તા ઉપર ભાર મૂક્યો હતો.આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોએ કૌશલ્ય કેન્દ્રનું ઉદ્દઘાટન કરી મુલાકાત લઈ માહિતી મેળવી હતી.
વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે હોસ્પિટાલિટી સ્કિલ સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું. મહત્વનું છે કે આદિવાસી યુવાનોને સ્કિલ સેન્ટર હોસ્પિટાલિટીમાં કૌશલ્યવાન બનાવશે. કૌશલ્ય વર્ધન કેન્દ્ર થકી પ્રતિવર્ષ 120 આદિવાસી યુવાનો તાલીમબદ્ધ થશે. ઉલ્લેખનીય છે કે, 12 સપ્તાહ માટે ક્લાસરૂમમાં અને 4 સપ્તાહ માટે ઓન ફિલ્ડ તાલીમ આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech