કોડીનાર વિસ્તારમાં દિવસે માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે આ દરમિયાન આ ઘટનાઓમાં વધુ એક દર્દનાક અકસ્માતમાં સર્જાયો હતો તેમાં છાછર ગામના ઘાંચી મુસ્લીમ સમાજના અગ્રણી હત્પસેનભાઈ વાકોટ સવારે સનવાવ તરફ સવારે જતા હતા તે સમય સામેથી આવતા જીજે–૨૧આર–૧૬૦૦ નંબરના અજાણ્યા બાઈકચાલકે રોંગ સાઈડમાં હંકારી બાઇક અથડાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં હત્પસેનભાઇનું ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે મોત નિપયું હતું. આ તરફ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને કોડીનાર ખાતે પીએમ અર્થે ખસેડયો હતો. હત્પસેનભાઇના મૃત્યુથી પરિવારજનો સહિત ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech