પ.પૂ.સંતશ્રી લાલજી ભગતની નિર્વાણ તિથિ નિમિત્તે મહાઆરતી, સન્માન સમારોહ અને સમૂહ ભોજન

  • April 06, 2024 10:45 AM 

પ.પૂ.સંતશ્રી લાલજી ભગતની નિર્વાણ તિથિ નિમિત્તે શ્રી દેશળભગત ધુનમંડળ દ્વારા આવતીકાલ તા.6-4-2024ને ફાગણવદ-12ને શનિવારના રોજ સાંજે 7-00 કલાકે  શ્રી સમસ્ત ખવાસ જ્ઞાતિની પાંચ ફળીની નાતનું આયોજન કરવામાં આવેલ છે.


જેમાં મહાઆરતી, સન્માન સમારોહ અન સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સન્માન સમારોહ સાંજે 6-30 કલાકે, મહાઆરતી સાંજે 7-00 કલાકે અને  સમૂહ પ્રસાદ સાંજે 7-30 કલાકે રાખવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application