પ.પૂ.સંતશ્રી લાલજી ભગતની નિર્વાણ તિથિ નિમિત્તે શ્રી દેશળભગત ધુનમંડળ દ્વારા આવતીકાલ તા.6-4-2024ને ફાગણવદ-12ને શનિવારના રોજ સાંજે 7-00 કલાકે શ્રી સમસ્ત ખવાસ જ્ઞાતિની પાંચ ફળીની નાતનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં મહાઆરતી, સન્માન સમારોહ અન સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સન્માન સમારોહ સાંજે 6-30 કલાકે, મહાઆરતી સાંજે 7-00 કલાકે અને સમૂહ પ્રસાદ સાંજે 7-30 કલાકે રાખવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMજામનગરમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થયા તો મુખ્યમંત્રીને કરવામાં આવશે રજૂઆત
April 09, 2025 06:24 PMગુજરાતમાં સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, સરકારે લીધો મોટો નિર્ણય, જાણો વિગતવાર
April 09, 2025 06:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech