- આજે ગણેશ વિસર્જનનું આયોજન -
ખંભાળિયાના પોસ વિસ્તાર નવાપરા શેરી નં. 6 ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવાપરા યુવક મંડળ દ્વારા ગણેશોત્સવના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આ આયોજન દરમિયાન રવિવારે સાંજે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી બર્ફાની બાબા અમરનાથની ગુફાના દર્શન યોજવામાં આવ્યા હતા. આકર્ષક રોશની તેમજ સંગીતસભર આ દર્શનનો લહાવો લઈને લોકોએ ધન્યતા અનુભવી હતી. આ સાથે ગઈકાલે સોમવારે સાંજે ફળના અન્નકૂટ દર્શન યોજાયા હતા. આજે મંગળવારે સાંજે ગણપતિ વિસર્જનના પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech