જૂનાગઢ જિલ્લ ામાં ખાસ કરીને મહેસુલ વિભાગ સંબંધીત તમામ પત્ર વ્યવહાર ઈ-સરકારના માધ્યમથી થઈ રહ્યો છે. જિલ્લ ા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ વહીવટને પેપરલેસ ઝડપી અને સરળ બનાવવા માટે ટેકનોલોજીના ઉપયોગ પર વિશેષ ભાર આપી રહ્યા છે. તેમણે જિલ્લ ાના મહેસુલ વિભાગના અધિકારી કર્મચારીઓને ઈ-સરકાર પ્રોજેક્ટના અમલ માટે તાલીમબદ્ધ કર્યાં સાથે જ પેપરલેસ અને ઝડપી વહીવટી પ્રક્રિયા માટે પ્રોત્સાહિત પણ કયર્િ હતા. જેના પરિણામે પત્ર વ્યવહારમાં બિનજરૂરી વિલંબ ટળ્યો છે.અને પ્રજાલક્ષી કામોને નવો વેગ મળ્યો છે.
આમ, જિલ્લ ા કલેકટર અનિલકુમાર રાણાવસિયાની વહીવટને પેપરલેસ, ઝડપી અને સરળ બનાવવાની નેમને સફળતા મળી છે અને જૂનાગઢ જિલ્લ ો મહેસુલી કામગીરી ઈ-સરકાર મારફત કરવામાં રાજ્યમાં ટોચના સ્થાને છે. જિલ્લ ામાં ઈ-સરકાર પ્રોજેક્ટની અમલવારી માટે કલેકટરએ પ્રાંત અને મામલતદાર કચેરીના કાગળોને સ્કેનિંગ માટે સ્કેનર સહિતના સાધનોની ત્વરિત ફાળવણી પણ કરી હતી. ઉપરાંત જિલ્લ ાની મહેસુલ સિવાયની અન્ય સરકારી કચેરીઓમાં ઈ-સરકાર થકી પત્ર વ્યવહાર કરવામાં તે માટે જરૂરી સૂચનાઓ કલેકટરે આપી છે.
ઉલ્લ ેખનીય છે કે, ઈ-સરકારમાં અધિકારીની સહી પેનથી નહીં પણ ઈ સાઈન મારફતે થાય છે. ઉપરાંત ઈ-સરકાર એપ્લિકેશનના માધ્યમથી વહીવટી પ્રક્રિયા પારદર્શી બને છે, સાથે જ પેન્ડિંગ કાગળોનું મોનિટરિંગ તથા સમીક્ષા કરવી સહેલું બને છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech