જામજોધપુર કોંગ્રેસ દ્વારા તા. 26-11 ના ભારત દેશનું વિશ્વ પ્રસિદ્ધ માનવતાવાદી બંધારણ અમલમાં આવ્યું અને બંધારણ દિવસ હોય જેથી જામજોધપુર મુકામે બંધારણનું પૂજન કરવામાં આવ્યું તેમજ બંધારણ વિશે તેની ઓળખ અંગેનું પ્રવચન આપવામાં આવ્યું હતું ત્યારબાદ શહેર કોંગ્રસ પ્રમુખ જમન ભાઈ કંટારીયા તાલુકા કોંગ્રેસ લીગલ સેલના પ્રમુખ હરેન્દ્ર રાબડીયા તાલુકા કોંગ્રેસ સમિતી ઉપપ્રમુખ પ્રવિણ રાઠોડ તાલુકા મહામંત્રી સુરેશ ભાઈ દઢાણીયા શહેર કોંગ્રેસ સમિતી સદસ્ય પ્રકાશ વ્યાસ સહિત કોંગ્રેસના તમામ કાર્યકરો દ્વારા બંધારણનું પૂજન કરવામાં આવ્યું તેમજ બાબા સાહેબને શ્રદ્ધા સુમન આપવામાં આવ્યા.અને બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆઠ વર્ષ જૂના કોમર્શિયલ વાહનો સ્ક્રેપ કરાવનારને આરટીઓના લેણા માફ
April 25, 2025 02:14 PMજામનગરના હાપા બ્રિજ નીચે આવેલ ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ
April 25, 2025 01:14 PMભારત ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે નહીં જ રમે? આતંકવાદી હુમલા બાદ BCCIએ આઈસીસીને લખ્યો પત્ર
April 25, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech