પોરબંદરના માર્કેટિંગ યાર્ડથી કડિયા પ્લોટ તરફ જતા રસ્તે કર્લી જળાશયના પાણી ફરી વળતા હોવાથી ફરીથી આ રસ્તો બિસ્માર બની રહ્યો છે. ગત વર્ષે જ તેનું સમારકામ કરાવવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ તાજેતરમાં વરસાદના પાણી અને ઉપરવાસના છોડવામાં આવેલા પાણીને કારણે આ રસ્તાને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે રોડ ઉપર લોખંડના સળિયા બહાર ડોકાઈ રહ્યા છે અને રસ્તા ઉપર પણ ત્યાં ગાબડા પડી ગયા છે.રાત્રિના સમયે અંધારામાં અકસ્માતની શક્યતા જણાઈ રહી છે,માટે આ રસ્તાને વધુ નુકસાન થાય તે પહેલા તંત્રએ તેનું વ્યવસ્થિત રીતે સમારકામ કરાવવું જરી બન્યું છે.(તસ્વીર:જીજ્ઞેશ પોપટ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech