13 ફેબ્રુઆરીએ ખેડૂતોની દિલ્હી કૂચને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે એક મોટું પગલું ભર્યું છે અને હરિયાણાના સાત જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. આ પ્રતિબંધ 11 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યાથી 13 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11.59 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ સાથે પ્રશાસને દિલ્હીના તમામ રસ્તાઓ પર સુરક્ષા વ્યવસ્થા કરી છે.
ખેડૂતોની દિલ્હી કૂચને કારણે અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ, સિરસામાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. રવિવારે સવારે 6 વાગ્યાથી ત્રણ દિવસ માટે ઈન્ટરનેટ સેવા બંધ રહેશે. આ પ્રતિબંધ રવિવારે સવારે 6 વાગ્યાથી 13 ફેબ્રુઆરીએ રાત્રે 11.59 વાગ્યા સુધી ચાલુ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુન્ની અંજુમને ઇસ્લામના પ્રમુખના જનાઝામાં હજારો લોકો જોડાયા
May 15, 2025 02:48 PMપોરબંદરમાં ૧ કિલો ૯૦ ગ્રામ ગાંજા સાથે મુળ રાણાવાવનો યુવાન ઝડપાયો
May 15, 2025 02:46 PMસુપ્રીમે નક્કી કરેલી સમયમર્યાદા પર રાષ્ટ્રપતિએ કર્યા સવાલ-બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી
May 15, 2025 02:45 PM‘આવો આવો, અમારા પોરબંદરમાં લૂંટફાટ કરવી હોય તો ઘણુ મળશે!’
May 15, 2025 02:44 PMપોરબંદરમાં લોકોને પાયાની સુવિધા આપવા મનપાનું તંત્ર કટિબધ્ધ
May 15, 2025 02:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech