વડોદરાના હરણી તળાવમાં થયેલી બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો માટે રાહતના સમાચાર છે. વડોદરા કલેક્ટરે આજે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકોના પરિવારોને વળતર આપવાની જાહેરાત કરી છે.
દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 12 બાળકોના પરિવારને દરેકને 31,75,700 રૂપિયાનું વળતર આપવામાં આવશે. જ્યારે મૃતક શિક્ષિકાઓ ફાલ્ગુની પટેલના પરિવારને 16,68,029 રૂપિયા અને છાયાબેન સુરતીના પરિવારને 11,21,900 રૂપિયાનું વળતર આપવામાં આવશે. આ ઉપરાંત, દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા બે લોકોને 50-50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.
લાંબી રાહત બાદ આખરે ન્યાય:
હરણી બોટ દુર્ઘટના એક વર્ષ પહેલાં બની હતી અને આ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ પીડિત પરિવારો વળતર માટે સતત સંઘર્ષ કરી રહ્યા હતા. આખરે તેમની લાંબી રાહતનો અંત આવ્યો છે અને સરકાર દ્વારા વળતરની જાહેરાત કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત બગડી, દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ
February 20, 2025 11:30 PMભારતે ચેમ્પિયન્સ ટ્રોફીની જીત સાથે કરી શરૂઆત, બાંગ્લાદેશને હરાવ્યું 6 વિકેટે
February 20, 2025 10:10 PMગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે, હવામાન વિભાગની ચેતવણી, પાંચ દિવસમાં તાપમાનમાં વધારો થશે
February 20, 2025 09:39 PMવેરાવળમાં આરોગ્ય વિભાગની લાલ આંખ: 7 હોસ્પિટલોને ફટકારી નોટિસ
February 20, 2025 09:38 PMયુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના છૂટાછેડા, સંબંધોનો અંત, કાનૂની પ્રક્રિયા પૂર્ણ, સોશિયલ મીડિયા પર પોસ્ટ
February 20, 2025 09:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech