પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના પાલનપુર સ્ટેશન પર જૂના ફૂટ ઓવર બ્રિજને તોડવાના કામને કારણે 4 એપ્રિલ 2025ની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નંબર 19406/19405 ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ 4 એપ્રિલ 2025ના રોજ ભીલડી અને પાલનપુર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. એટલે કે, આ ટ્રેન ગાંધીધામથી ભીલડી સુધી જ દોડશે અને ભીલડીથી જ પરત ગાંધીધામ જશે. પાલનપુર સ્ટેશન પર આ ટ્રેન નહીં જાય.
મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આ ફેરફારને ધ્યાનમાં રાખીને મુસાફરીનું આયોજન કરે. ટ્રેનોના સ્ટોપેજ, રૂટ અને સમયપત્રક વિશે વધુ માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech