ભાગવત કથાના અંતિમ દિવસે હાજરી આપતા પૂર્વ મંત્રી

  • January 18, 2024 01:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહના અંતિમ દિવસે રાજ્યના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાએ ભાગવત કથા જીગ્નેશ દાદાની કથા શ્રવણ કરવાનો લાભ લીધો હતો, આજે કથાના છેલ્લા દિવસે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને રાધે રાધેના ઉપનામથી ઓળખાતા જીગ્નેશ દાદાએ ભગવાન દ્વારકાધીશને યાદ કરીને લોકોને વ્યસનથી દૂર રહેવા અપીલ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application