જન્મદિન નિમિતે રકતદાન કરતા પૂર્વ મંત્રી હકુભા જાડેજા

  • May 22, 2025 12:04 PM 

ગુજરાતના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાએ આજે જન્મદિન નિમિતે રકતદાન કર્યુ હતું, અત્રે નોંધનીય છે કે, પ્રતિવર્ષ એમના દ્વારા જન્મદિનની ઉજવણી વૃઘ્ધાશ્રમ અને અનાથાલયના બાળકો સાથે કરવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે એમના પરીવારમાં એક દુ:ખદ ઘટના બની હોવાના કારણે આજે જન્મદિન નિમિતે રકતદાન કરવામાં આવ્યું હતું,

​​​​​​​અન્ય કાર્યક્રમો જે પ્રતિવર્ષ યોજાય છે તેને મોકુફ રાખવામાં આવ્યા હતાં. બ્લડબેંકમાં જયારે તેઓ રકતદાન માટે ગયા ત્યારે ડો.વાછાણી સહિતની ટીમ દ્વારા પુષ્પગુચ્છ આપીને અભિવાદન કરવામાં આવ્યું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application