ગુજરાતના વધતા વિકાસ વચ્ચે ફોરેસ્ટ કવરમાં ૧૫૯ કિલોમીટરનો વધારો નોંધાયો છે ઇન્ડિયન સ્ટેટ ઓફ ફોરેસ્ટના રિપોર્ટ મુજબ રાયમાં ૧૫ ૦૧૬ ચો.કિ. જંગલ વિસ્તાર છે જે ૨૦૧૯ માં ૧૪,૮૫૭ ચોરસ કિલોમીટર નોંધાયેલો રાયમાં ૩૦૭ ચોરસ કિ.મી ઓપન ફોરેસ્ટ વિસ્તારમાં વધારો થયો છે યારે ગાઢ જંગલ વિસ્તારમાં ૪૨ ચોરસ કિ.મી નો વધારો નોંધાયો છે મધ્યમ ગાઢ જંગલ વિસ્તારમાં ૧૮૯.૮૦ ચો. કિલોમીટરનો ઘટાડો થયો છે.વર્ષ ૨૦૨૧ ની સરખામણીએ ફોરેસ્ટ કવર વધ્યું હોય તેવા દેશના પ્રથમ ત્રણ રાયમાં મિઝોરમમાં ૨૪૨ ચોરસ કિ.મી ગુજરાતમાં ૧૮૦ ચોરસ કિલોમીટરે બીજા ક્રમે અને ઓરિસ્સા ૧૫૨ ચોરસ કિ.મી ત્રીજા ક્રમે આવ્યું છે.
ભારત સરકારના ફોરેસ્ટ સ્ટેટસ રિપોર્ટ ૨૦૨૩ માં ચોકાવનારી વિગતો બહાર આવી છે કચ્છના દરિયા કિનારા પર આવેલા ચેરિયા જંગલોનો સફાયો થઈ ગયો છે ૬૧ ચોરસ કિલોમીટરના દરિયા વિસ્તારમાં આવેલા આ જંગલ કપાઈ ચૂકયા છે દેશના કોઈપણ જિલ્લ ામાં આટલી મોટી સંખ્યામાં ચેરીયાના વૃક્ષો ઘટા નથી
અહીં નોંધવું જરી છે કે રાયના નવ જિલ્લ ામાં ફોરેસ્ટ કવરમાં વધારો થયો છે જેમાં સૌથી વધુ વધારો કચ્છ જિલ્લ ામાં નોંધાયો છે બીજા ક્રમે મહેસાણા ત્રીજા ક્રમે ગાંધીનગર ચોથા ક્રમે ભચ પાંચમા ક્રમે અમરેલી છઠ્ઠા ક્રમે પોરબંદર સાતમા ક્રમે પાટણ આઠમા ક્રમે ભાવનગર અને નવમા ક્રમે આણદં આવ્યું છે. તો કચ્છના ૬૧ ચોરસ કિલોમીટર વિસ્તારમાં આવેલા ચેરના વૃક્ષોનો સફાયો થઈ ગયો છે.
ભારત સરકારના વન મંત્રાલય દ્રારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ ૨૦૧૯ ની સરખામણીએ ૨૦૨૩માં ફોરેસ્ટ કવરમાં વધારો નોંધાયો છે જે ટોટલ ૧૫૯ કિલોમીટર છે.રાયમાં સૌથી વધુ ફોરેસ્ટ કવર ધરાવતાં પાંચ જિલ્લ ાઓમાં કચ્છ (૨૭૩૧,૯૦ ચો.કિમી), જુનાગઢ (૧,૫૨૬,૫૩ ચો કિમી), (૧૨૬૫.૦૯ ચો.કિમી), વલસાડ (૯૧.૭૨ ચો.કિમી) અને નર્મદા (૮૫૪,૧૮ચો.કિમી)નો સમાવેશ થાય છે.
ભારત સરકારના વન મંત્રાલય દ્રારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ ૨૦૨૧ ની સરખામણીએ ફોરેસ્ટ કવર વધ્યું હોય તેવા દેશના પ્રથમ ત્રણ રાયમાં મિઝોરમમાં ૨૪૨ ચોરસ કિ.મી ગુજરાતમાં ૧૮૦ ચોરસ કિલોમીટર અને ઓરિસ્સા ૧૫૨ ચોરસ કિ.મી ત્રીજા ક્રમે આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકૉલેજ કર્મચારીઓ માટે ખુશખબર: મેડિકલ ભથ્થામાં રૂ.700નો વધારો, 1 એપ્રિલ 2025થી અમલ
February 28, 2025 09:03 PMદમણમાં સનસનાટીભરી ચોરી: કરોડોનું સોનું અને વિદેશી ચલણ ગાયબ, મંદિરમાં પણ હાથફેરો
February 28, 2025 09:01 PM16 વર્ષે ન્યાય મળ્યો: સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદી હત્યા કેસમાં 10 આરોપીઓને આજીવન કેદ
February 28, 2025 08:59 PMરાજકોટ AIIMSમાં નવા ડેપ્યુટી ડાયરેક્ટરનો પદભાર: કલેક્ટર અને DDOએ લીધી મુલાકાત
February 28, 2025 08:58 PMજામનગર જિલ્લાના પાંચ હોમગાર્ડઝને ઓફિસર તરીકે પ્રમોશન
February 28, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech