વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સતત ત્રીજી વખત દેશના નવા સુકાની તરીકે પોતાના શપથ ગ્રહણ કર્યા છે. ત્યારે દેશના મોટાભાગના વર્ગમાં આનંદ ઉત્સાહ સાથે ઉજવણીના માહોલ પણ જામ્યો છે. ત્યારે ખંભાળિયાના એક મોદી ભક્ત હોટેલ સંચાલકે તેમની હોટલમાં આવતા ગ્રાહકોને ભરપેટ ભોજનની થાળીમાં સતત એક માસ સુધી વળતર આપવાની જાહેરાત કરી છે.
ખંભાળિયા શહેરની મધ્યમાં જોધપુર ગેઈટ વિસ્તારમાં આવેલી અન્નપૂર્ણા ફેમિલી રેસ્ટોરન્ટના સંચાલક જયદીપભાઈ હિંડોચાએ મોદીજીની ત્રીજી શપથવિધિ નિમિત્તે 30 દિવસ સુધી અહીં આવતા ગ્રાહકોને ભરપેટ ગુજરાતી થાળીમાં 30 રૂપિયાની છૂટ આપતી જાહેરાત કરી છે. આ ઓફરને ખંભાળિયા તથા આસપાસના વિસ્તારના સ્વાદ શોખીન લોકોએ આવકારી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુલાબનગર અને સમર્પણ ઝોન વિસ્તારમાં શુક્રવારે પાણી વિતરણ બંધ રહેશે
June 28, 2024 11:12 AMદૂધની બનેલી ચાને વધારે ઉકાળવાથી સ્વાસ્થ્યને થાય છે ગંભીર નુકસાન
June 28, 2024 11:12 AMરથયાત્રા પછી પ્રદેશ પ્રમુખની વરણી અને કેબિનેટ વિસ્તરણની શક્યતા
June 28, 2024 11:12 AMઘડી કંપનીમાં બિલ્ટી સુધારવા બાબતે બે શખ્સો દ્વારા હંગામો
June 28, 2024 11:10 AMરાજ્યના 2.62 લાખથી વધુ ખેડૂતોની પીએમ કિસાન યોજનામાં બાદબાકી
June 28, 2024 11:06 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech