જામનગર લાલપુર માર્ગે ચંગા ગામના નજીક એક ફાર્મ હાઉસમાં રાખેલ નીરણ ના જથ્થા મા આજે આગ લાગી હતી ફાયર બ્રિગેડ સ્ટાફ દ્વારા આગ ને કાબુ મા લેવામાં આવી હતી. જીવંત શોટ સર્કિટ નાં કારણે આગ લાગી હોવા નું અનુમાન છે.
જામનગર તાલુકાના ચંગા ગામ પાસે આવેલા મસુરિયા પરિવાર નાં પુરમ ફાર્મ મા રાખવામાં આવેલ નીરણ નાં જથ્થા મા આજે આગ લાગી હતી.બનાવ ની જાણ થતા જ ફાયર બ્રિગેડ સ્ટાફ દોડી ગયો હતો અને પાણી નો મારો ચલાવી આગ ને કાબુ મા લીધી હતી.આગ નાં આ બનાવ મા એક ટ્રક જેટલો નીરણ નો જથ્થો સળગી ગયો હતો.
નજીક મા પસાર થતી વીજ લાઈન મા વાયર તૂટી પડતાં અથવા સોટ સર્કિટ નાં કારણે આગ લાગી હોવા નું પ્રાથમિક અનુમાન છે.આગ થી પોણો લાખ નો નીરણ નો જથ્થો સળગી ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMસરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે
May 17, 2025 05:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech