જામનગરમાં ફાયર-ડે ની ઉજવણી: શહીદોને શ્રઘ્ધાંજલી...

  • April 14, 2025 11:20 AM 

​​​​​​​
જામનગર શહેરમાં આજે કોર્પોરેશનના ફાયર બ્રિગેડ દ્વારા ૧૯૪૪માં ડોકયાર્ડમાં શહીદ થયેલા લોકોને શ્રઘ્ધાંજલી આપવાનો કાર્યક્રમ અને ફાયર ડેની ઉજવણી કરવાનો કાર્યક્રમ કોર્પોરેશનના પટાંગણમાં રાખવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદ ખીમસુરીયા, શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, નેતા આશીષ જોશી, ચેરમેન નિલેશ કગથરા, પૂર્વ ચેરમેન સુભાષ જોશી, ગોપાલ સોરઠીયા, પરાગ પટેલ, ફાયર બ્રિગેડના વડા કે.કે.બિશ્ર્નોઇ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application