ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબ તથા માનવ સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે આગામી રવિવાર તારીખ 27 મી ના રોજ અત્રે જામનગર હાઈવે પર આવેલી બદીયાણી હોસ્પિટલ ખાતે વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર તથા શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ માટે લંડન (યુ.કે.)નિવાસી નિરંજનાબેન ચંદ્રવદનભાઈ મોદી પરિવારનો આર્થિક સહયોગ સાંપળ્યો છે. આ કેમ્પનો લાભ લેવા ખંભાળિયા તથા આસપાસના વિસ્તારના દર્દીઓને લાયન્સ ક્લબની એક યાદીમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં બ્યુટીપાર્લર મેનેજમેન્ટની અપાઈ તાલીમ
May 13, 2025 03:13 PMઓરિસ્સાથી ત્રીજી વખત ગાંજો લઈ રાજકોટ પહોંચે પહેલા જ દિપક અગ્રાવત ઝડપાયો
May 13, 2025 03:12 PMરાજ્યની સરકારી હોસ્પિટલોમાં ૧૩૫૦૭ નર્સ બજાવે છે નિષ્ઠાથી ફરજ
May 13, 2025 03:12 PMજમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળો વચ્ચે અથડામણ, ત્રણ આતંકવાદી ઠાર
May 13, 2025 03:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech