પૃથ્વી પર તો ભૂકપં આવે જ છે ચદ્રં પર પણ ભૂકપં આવ્યા છે. ચંદ્રયાન–૩એ આ જાણકારી આપી છે. અહેવાલો અનુસાર, આ ઉલ્કાપિંડ અથવા ગરમી સંબંધિત અસરને કારણે ભૂકપં આવ્યા હતા. ઈસરોએ ચંદ્રયાન–૩ ના ભૂકંપ–સૂચક ઉપકરણમાંથી પ્રા ડેટાનું પ્રારંભિક વિશ્લેષણ કયુ છે, જેમાં આ માહિતી સામે આવી છે.
ઇકારસ જર્નલમાં પ્રકાશિત થયેલા પેપરમાં લુનર સિસ્મિક એકિટવિટી ઇન્સ્ટ્રુમેન્ટ દ્રારા રેકોર્ડ કરાયેલા ૧૯૦ કલાકના ડેટાના અવલોકનોનો સારાંશ આપવામાં આવ્યો છે. આઈએલએસએએ ચંદ્રયાન–૩ ના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર દ્રારા વહન કરવામાં આવેલા પાંચ મોટા વૈજ્ઞાનિક સાધનોમાંનું એક છે. સંશોધકોએ જણાવ્યું હતું કે, ડેટામાંથી વધુ માહિતી મેળવવા માટે વિગતવાર અભ્યાસની જર છે.
ઈસરોએ જણાવ્યું હતું કે, ભૂકપં શોધક આઈએલએસએ ૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધી સતત કાર્યરત રહેવાનું હતું, ત્યારબાદ તેને બધં કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ લેન્ડરને શઆતના બિંદુથી લગભગ ૫૦ સેન્ટિમીટર દૂર એક નવા બિંદુ પર ખસેડવામાં આવ્યું હતું. આઈએલએસએએ ચંદ્રની સપાટી પર લગભગ ૨૧૮ કલાક વિતાવ્યા, જેમાંથી ૧૯૦ કલાકનો ડેટા ઉપલબ્ધ છે.
૨૫૦ થી વધુ અનન્ય સંકેતો ઓળખી કઢાયા છે, જેમાંથી આશરે ૨૦૦ સંકેતો રોવરની પ્રવૃત્તિઓ અથવા વૈજ્ઞાનિક સાધનોના સંચાલન સાથે સંબંધિત છે, અભ્યાસ લેખકોએ લખ્યું છે. લેખકોએ ૫૦ સિલોને અસંબંધિત ઘટનાઓ તરીકે લેન્ડર અથવા રોવરની ગતિવિધિઓ સાથે જોડી ન શકાય તેવા સંકેતો ગણ્યા. આઈએલએસએ દ્રારા નોંધાયેલા કેટલાક સંકેતો સાધનની નજીકની રેન્જમાં માઇક્રોમેટોરોઇડ અસરો, જમીન પર સ્થાનિક થર્મલ અસરો અથવા લેન્ડર પેટા–સિસ્ટમમાં થર્મલ ગોઠવણોને કારણે થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech