પોરબંદરમાં ભીમ મહોત્સવ સમિતિ દ્વારા ડો. આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
ભારતના બંધારણના ઘડવૈયા મહિલાઓના મુક્તિદાતા કરોડો બહુજનોના ઉધ્ધારક મહામાનવ ડો બાબા સાહેબ આંબેડકરના ૬૮મા પરીનીર્વાણ દિવસ નિમિત્તે ભીમ મહોત્સવ સમિતી પોરબંદરના આગેવાનોએ પોરબંદર પેરાડાઇઝ સિનેમા નવા ફુવારા પાસે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી મહાપરીનિર્વાણ દિવસ નિમિત્તે શ્રધાંજલિ આપવામાં આવી હતી જેમા ભીમ મહોત્સવ સમિતીના પ્રમુખ બાબુભાઈ પાંડાવદરા રમેશભાઈ સાદીયા જેઠાભાઇ ચાવડા અશ્ર્વિનભાઈ શિંગરખીયા મેણંદભાઈ શીંગરખીયા રાજુભાઈ શીંગરખીયા હરદાસભાઈ સાદીયા સાજણભાઈ મકવાણા વગેરે આગેવાનોએ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી શ્રધાંજલિ અર્પણ કરી હતી અને બાબાસાહેબ અમર રહો સંવિધાન જિંદાબાદ ના નાદ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યૂયોર્ક ટાઈમ્સે હુમલાને આતંકવાદીના બદલે ઉગ્રવાદ ગણાવતા યુએસ સરકારે ઠપકો આપ્યો
April 25, 2025 02:34 PMબાંદીપોરામાં એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, બે થયા સૈનિકો ઘાયલ
April 25, 2025 02:27 PM3.5 કરોડના જીએસટી ક્રેડિટ કૌભાંડના વધુ બે આરોપીના જામીન સેશન્સ દ્વારા મંજુર
April 25, 2025 02:25 PMવીરડા વાજડીના કરોડોના પ્લોટના ઉતરોત્તર દસ્તાવેજો રદ કરવાનો વાદીનો દાવો ફગાવાયો
April 25, 2025 02:23 PMકાલે તમે મહાત્મા ગાંધીને અંગ્રેજોના નોકર કહેશોઃસુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ખખડાવ્યા
April 25, 2025 02:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech