પોરબંદરમાં ભીમ મહોત્સવ સમિતિ દ્વારા ડો. આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
ભારતના બંધારણના ઘડવૈયા મહિલાઓના મુક્તિદાતા કરોડો બહુજનોના ઉધ્ધારક મહામાનવ ડો બાબા સાહેબ આંબેડકરના ૬૮મા પરીનીર્વાણ દિવસ નિમિત્તે ભીમ મહોત્સવ સમિતી પોરબંદરના આગેવાનોએ પોરબંદર પેરાડાઇઝ સિનેમા નવા ફુવારા પાસે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી મહાપરીનિર્વાણ દિવસ નિમિત્તે શ્રધાંજલિ આપવામાં આવી હતી જેમા ભીમ મહોત્સવ સમિતીના પ્રમુખ બાબુભાઈ પાંડાવદરા રમેશભાઈ સાદીયા જેઠાભાઇ ચાવડા અશ્ર્વિનભાઈ શિંગરખીયા મેણંદભાઈ શીંગરખીયા રાજુભાઈ શીંગરખીયા હરદાસભાઈ સાદીયા સાજણભાઈ મકવાણા વગેરે આગેવાનોએ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી શ્રધાંજલિ અર્પણ કરી હતી અને બાબાસાહેબ અમર રહો સંવિધાન જિંદાબાદ ના નાદ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech