ભદ્રકાળી લોહાણા મહાજનવાડી નજીક ગંદકી ખદબદી

  • March 19, 2025 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરમાં મહાનગરપાલિકાનું તંત્ર સફાઇ અભિયાન થતુ હોવાના  દાવા કરીને ફોટોસેશન કરે છે પરંતુ વાસ્તવમાં સફાઇની નકક કામગીરી થતી નથી ત્યારે પોરબંદરમાં ભાણજી લવજી લોહાણા મહાજનવાડી પાસેની શેરીમાં વાછરાડાડાના મંદિર સામે અસહ્ય ગંદકી ખદબદી રહી છે તેમ છતાં મનપાનું તંત્ર તેની સાફસફાઇ કરાવતુ નથી. તેથી તાત્કાલિક ધોરણે સફાઇ અભિયાન હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application