એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સોમવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું છે. દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં EDએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે. તમને જણાવી દઈએ કે સીબીઆઈએ આ પહેલા એપ્રિલ મહિનામાં મુખ્યમંત્રીને પૂછપરછ માટે બોલાવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે ઈડીએ સોમવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યા છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં EDએ સીએમ અરવિંદ કેજરીવાલને 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે. મહત્વનું છે કે સીબીઆઈએ મુખ્યમંત્રીને પૂછપરછ માટે આ પહેલા એપ્રિલ મહિનામાં બોલાવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોકુલનગરમાં સિક્યુરિટી ગાર્ડના બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો
September 20, 2024 11:19 AMસૌથી ખરાબ સેવાઓ...ભારતીય-અમેરિકન CEOએ એર ઈન્ડિયા પર લગાવ્યો આરોપ, જુઓ વીડિયો
September 20, 2024 11:17 AMપરિવારો પર 11,000 કરોડનો બોજ નાખે છે ફૂડ ડિલિવરી કંપનીઓ
September 20, 2024 11:16 AMઆજે પિતૃપક્ષનું તૃતીયા શ્રાદ્ધ, જાણો તર્પણ અને પિંડ દાનની સાચી રીત
September 20, 2024 11:15 AMએસ.ટી. ડેપો નજીકના તળાવનામાંથી મૃતદેહ મળ્યો
September 20, 2024 11:15 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech