કાલાવડમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

  • September 18, 2024 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડ નગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટી કાલાવડ શહેર દ્વારા દેશ ના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત ટાઉનહોલ ખાતે કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની ઉપસ્થિતીમાં સ્વચ્છતાના વિષય પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા તેમજ એસ.ટી.બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયો તથા વૃજકુંવરબેન કન્યા શાળા ખાતે શાળાની દરેક બાળાઓને બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેર ભાજપ પ્રમુખ હસુભાઈ વોરા, મહામંત્રી મહેશભાઈ સાવલીયા, વિનુભાઈ રાખોલિયા અગ્રણી ભૂમિતભાઈ ડોબરીયા, હીનાબેન રાખોલિયા, મુર્તુજા ભાઈ સાદીકોટ,વલ્લભભાઈ વાગડીયા  સહિતના ઉપસ્થિત રહયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application