રાણાવાવની ક્ધયા શાળામાં લગાવાયા સ્વચ્છતાના પોસ્ટર

  • September 27, 2024 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાણાવાવ નગરપાલિકા દ્વારા રાણાવાવની ક્ધયાશાળામાં સ્વચ્છતાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે.
પોરબંદર જિલ્લામાં પુ.મહાત્મા ગાંધીજીની જન્મજયંતીના ઉપલક્ષમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને સ્વરછતા હી સેવા અંતર્ગત વિવિધ સ્થળોએ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે, ત્યારે રાણાવાવ નગરપાલિકા દ્વારા ક્ધયા શાળામાં સ્વચ્છતાના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓએ ક્ધયાશાળામાં સ્વચ્છતાના પોસ્ટરો લગાવી સ્વચ્છતા જાળવવા અંગેનો સંદેશ પુરો પાડ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application