જુનાગઢમાં રહેતી આઠ વર્ષની બાળાને ઇન્જેકશન લાગાવ્યા બાદ તેની તબીયત લડતા તેને સારવાર માટે પ્રમ જૂનાગઢ બાદમાં રાજકોટની ખાનગી હોસ્પિટલ મા ખસેડવામાં આવી હતી અહીં સારવાર દરમિયાન બાળકીનું મોત યું હતું બાળકી બીમાં રહેતી હોવાી ઘરે કમ્પાઉન્ડર ને બોલાવી ઇન્જેક્શન લગાવવામાં આવ્યું હતું. બાદમાં તેની તબિયત લડી હતીબનાવવાની જાણવા મળતી વિગતો મુજબ, જૂનાગઢમાં હાજીનુર રોડ વિસ્તારમાં રહેતી માહિરા દાદાભાઈ મકવાણા નામની આઠ વર્ષની બાળકીને ગત તારીખ ૧૩/૩ ના રોજ ઘરે કમ્પાઉન્ડરને બોલાવી પોટેશિયમ પ્લોરાઇડનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. આ ઇન્જેક્શન અપયા બાદ બાળકીની એકાએક તબિયત લડી હતી જેી તેને પ્રમ જૂનાગઢની વેલ કેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી પરંતુ તબિયતમાં સુધારો ન જણતા વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી. અહીં સારવાર દરમિયાન બાળકીનું મોત તા હોસ્પિટલ સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેી એ ડિવિઝન પોલીસના સ્ટાફે અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.બાળકીના પરિવારજનો પાસેી જાણવા મળેલી વિગતો મુજબ, તેણી બીમાર રહેતી હોય જેી કમ્પાઉન્ડરને ઘરે બોલાવી આ ઇન્જેક્શન લગાવવામાં આવ્યું હતું. બાદમાં તેની તબિયત બગડી હતી ત્યારે ઇન્જેક્શન લગાવવામાં કોઈ બેદરકારી રહી ગઈ કે કેમ? તે અંગે પોલીસ તપાસ ચલાવશે. બનાવના પગલે બાળકીના પરિવારજનોમાં માતમ છવાય ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech