ગુજરાત રાજયમાં છેલ્લા એક સાહમાં અવિરત વરસાદના પરિણામે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં અસરગ્રસ્ત જિલ્લ ાઓમાં વરસાદના વિરામ બાદ તરત જ નુકસાનીના સર્વેની કામગીરી શ કરવામાં આવશે સર્વે બાદ અસરગ્રસ્તોને સહાય પહોંચાડવામાં આવશે. અને નુકસાની નો અંદાજ મેળવવામાં આવશે.
રાયમાં છેલ્લા એક સાહથી વરસેલા વરસાદમાં સૌથી વધુ ૯૪૪ મિલીમીટર વરસાદ દેવભૂમિ દ્રારકાના ખંભાળિયામાં વરસ્યો છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિ અને અસરગ્રસ્ત દેવભૂમિ દ્રારકા જિલ્લ ાની મુલાકાત લઈ માહિતી મેળવી હતી. તેમણે મુખ્ય સચિવ રાજકુમારની ઉપસ્થિતિમાં દ્રારકા કલેકટર કચેરી ખાતે આ સમીક્ષા યોજીને જિલ્લ ામાં થયેલા નુકસાન, સ્થળાંતર, રેસ્કયુ સહિતની વિગતો હતી તથા જિલ્લ ા વહીવટીતત્રં દ્રારા , એસડીઆરએફ, આર્મી, ગાર્ડની મદદથી હાથ ધરાઇ રહેલા હત કામોમાં માર્ગદર્શન પૂં પાડવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ વરસાદ અટકે એટલે બનતી ત્વરાએ પ્રાથમિક સર્વે હાથ ધરવા તાકીદ કરી હતી.
તેમણે આરોગ્ય વિષયક સહિતની બાબતોને લઈ આયોજનબદ્ધ કામ કરવા અને નિયમાનુસારની સહાય, કેશડોલ્સ ઘરવખરી સહાય, મૃત્યુ સહાય વગેરે અસરગ્રસ્તોને ચૂકવવાની કામગીરીને અગ્રતા આપવા તાકીદ કરી હતી.ઉપરાત પાણી, કાંપ, માટી વગેરે દૂર કરીને સાફ સફાઈ મુખ્યમંત્રીએ વરસાદને કારણે ભરાયેલા સફાઈ, જંતુનાશક દવા છંટકાવ માટે જર જણાયે અન્ય જિલ્લ ાઓમાંથી સાધનસામગ્રી સાથે ટીમ મોબિલાઈઝ કરવાની વ્યવસ્થાનું માર્ગદર્શન આપ્યું હતું તેમજ સ્વચ્છતા–સફાઈને પ્રાથમિકતા આપવા જણાવ્યુ હતુ.
આ જિલ્લ ામાં ૮ મકાનો ઝૂંપડાઓને નુકસાન, ૨૫ પશુ મૃત્યુ, ૧ માનવ મૃત્યુ અને ૨ વ્યકિતને ઈજા થયાની જાણકારી પણ તેમણે મેળવી હતી. દ્રારકામાં ૨૭૨ વીજ થાંભલાઓને વરસાદથી નુકસાન થયું છે અને ૧૯ ગામોમાં અસર પડી છે તે પણ ઝડપભેર પૂર્વવત કરવાની અને બધં થયેલા ૪૦ જેટલા માર્ગેાના રિપેરિંગ કામ હાથ ધરી વાહનવ્યવાર યુકત બનાવવાની સૂચનાઓ તેમણે આપી હતી. તેમણે ખંભાળિયાના અસરગ્રસ્ત રામનગર અને કણઝાર ચેકપોસ્ટ વિસ્તારોની મુલાકાત લઈને લોકોના ખબર અંતર પૂછયા હતા વ્યવસ્થાઓનું નિરીક્ષણ કયુ હતું.
આરોગ્ય લક્ષી બાબતોને પણ અગ્રતા આપીને તબીબી ટીમ, આરોગ્ય કર્મીઓ, એમ્બ્યુલન્સ, મોબાઈલ ડિસ્પેન્સરી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડીને જન આરોગ્ય સુખાકારીની ચિંતા કરવા સાથે રોગચાળો વકરે નહી તેની કાળજી લેવા પણ માર્ગદર્શન આપ્યું હતું. દેવભૂમિ દ્રારકા જિલ્લ ામાં ૧૩૦ લોકોનું રેસ્કયુ એનડીઆરએફ, કોસ્ટકાર્ડ તથા સ્થાનિક તત્રં અને લોકોની મદદથી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ૧૫૯૬ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સ્થળાંતર કરવાના આવેલા તથા અન્ય ઉપરાંત ફડ પેકેટનું વિતરણ કરવામાં અસરગ્રસ્ત વિસ્તારોના મળીને ૧૨ હજાર આવ્યું છે. તેમણે દેવભૂમિ દ્રારકા જિલ્લ ામાં વરસાદને કારણે કાચા–પાકા મકાનો, ઝૂંપડાઓને થયેલા નુકસાન તેમજ માનવ જાનહાનિ અને પશુધન હાનિની વિગતો પણ આ બેઠકમાં મેળવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા નજીક ટ્રક અને છોટા હાથી વચ્ચે અકસ્માત: એક મૃત્યુ
September 20, 2024 11:50 AMધોરાજીમાં કૌટુંબિક દાદા, ચાર મહિલા સહિત આઠ વ્યાજખોરની ચુંગાલમાં ફસાઈ મહિલા
September 20, 2024 11:44 AMભાજપના સદસ્યતા અભિયાનમાં 2511 સભ્યો જોડાયા
September 20, 2024 11:35 AMભારતે યુક્રેનને તોપગોળા આપ્યા: રિપોર્ટથી હોબાળો
September 20, 2024 11:31 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech