ભાણવડ નગર નાકા બહાર સો વર્ષથી વધુ સમયના પૌરાણિક ભીડભંજન મહાદેવ મંદિરના સાનિઘ્યમાં તા. ૩૧/પ/ર૦ર૩ થી માસ શિવ મહાપુરાણનો પ્રારંભ થયેલ. માસ શિવપુરાણના વક્તા ખંભાળીયાના જયદાસ મહારાજ નિ:સ્વાર્થ ભાવે કથાનું તેઓની સુમધુર વાણીથી રસપાન કરાવશે.
શિવમહાપુરાણ આયોજક અને વક્તા જયદાસ મહારાજે સ્થાનિક ભાણવડ તેમજ ખરાવાડ વિસ્તારના ભક્તજનો, યુવક મંડળ, ભાણવડ મહિલા મંડળના સહયોગથી શિવમહાપુરાણનું આયોજન કરેલ છે. જેમાં સારી સંખ્યામાં ધર્મપ્રેમીઓ ઉપસ્થિત રહે છે. વ્યાસપીઠના વકતા નિસ્વાર્થભાવે શિવ મહાપુરાણનું રસપાન કરાવી સૌને ભક્તિમય બનાવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈઝરાયેલી સેનાનું અમાનવીય કૃત્ય, મળદાઓને અગાસી પરથી ફેક્યાં, પેલેસ્ટાઈને કરી ટીકા
September 20, 2024 09:47 AMકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech