સુરતના જમીન કૌભાંડમાં તત્કાલીન કલેકટર અને હાલમાં વલસાડના કલેકટર તરીકે ફરજ બજાવતા આયુષ ઓકને સસ્પેન્ડ કર્યાના સમાચાર સામે આવ્યા છે.
આયુષ ઓકની શું ભૂમિકા?
આયુષ ઓક સુરતના કલેક્ટર હતા. પરંતુ લોકસભા ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા એક જ જગ્યા પર ત્રણ વર્ષથી ફરજ બજાવતા હોય તેવા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની બદલી કરી નાખવામાં આવી હતી. જેના પગલે સુરતના કલેક્ટર આયુષ ઓકની વલસાડ બદલીનો આદેશ 30મી જાન્યુઆરીએ આવ્યો હતો. નવાઈની વાત એ છે કે આ જમીન સંલગ્ન બાબતોની મંજૂરી પણ તેમણે બદલીના એક દિવસ પહેલાં જ આપી હોવાથી વિવાદ થયો હતો. જો કે આ સમગ્ર મામલે ભારે વિવાદ થતા ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે સૂઓમોટો લઈને મનાઈ હુકમનો આદેશ આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાણાબોરડીના પાટીયા પાસેથી વિદેશી દાની ૪૨ બોટલ સાથે રાણાવાવનો શખ્શ ઝડપાયો
April 28, 2025 03:56 PMરાજીવનગર વિસ્તારમાં આડેધડ ખોદકામને કારણે બબ્બે વર્ષથી લોકો વેઠી રહ્યા છે પરેશાની
April 28, 2025 03:55 PMકુતિયાણાની શ્રી રાઘવ-માધવ ગૌશાળા ખાતે ખાતરની થઈ હરરાજી
April 28, 2025 03:52 PM20 રૂપિયા લઈ મેગી લેવા માટે જવું છું તેવું કહી 16 વર્ષની સગીરા ઘરેથી લાપત્તા
April 28, 2025 03:52 PMઆતંકવાદીઓનો ખાત્મો કરવા પોરબંદરની કોલેજીયન યુવતીઓએ પણ બતાવી તત્પરતા
April 28, 2025 03:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech