જામનગરમાં તક્ષશીલા સંકુલમાં પૂ.શંકરાચાર્યજીનું આગમન: અદકેરુ સ્વાગત

  • November 11, 2023 01:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં શંકરાચાર્યજીના માર્ગદર્શન હેઠળ ચાલતા તક્ષશીલા સંકુલમાં ગઇકાલે બપોરે દ્વારકા પીઠના પૂ.સદાનંદ સરસ્વતીજી મહારાજ પધારતા ટ્રસ્ટીઓ અને લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, થોડા સમય માટે તેઓએ જામનગરની મુલાકાત લીધી હતી, ત્યારબાદ થોડીવારમાં તેઓ રવાના થયા હતાં, દરેડ ખાતે આવેલા તક્ષશીલા સંકુલમાં શંકરાચાર્યજીના શિષ્ય નારાયણનંદજી મહારાજ પણ તેમની સાથે હતાં, આમ લોકોએ શંકરાચાર્યજીના દર્શનનો લાભ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application