સુંદર વાળ વ્યક્તિત્વને નિખારવાનું કામ કરે છે. પરંતુ આજકાલ ખોટા ખાનપાન અને બગડતી જીવનશૈલીને કારણે વાળ ખરવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. મોટી સંખ્યામાં લોકોને વાળ તૂટવા, ખરવા, સફેદ થવા, ડેન્ડ્રફ જેવી સમસ્ય છે. તેનાથી બચવા માટે લોકો અલગ-અલગ ઉપાયો શોધી રહ્યા છે. અહીં અમે તમને ડર્મેટોલોજિસ્ટની સલાહ જણાવી રહ્યા છીએ જેનાથી વાળની સમસ્યાથી છુટકારો મળી શકે છે
ડર્મેટોલોજિસ્ટના મતે વાળને લગતી મોટાભાગની સમસ્યાઓ ખરાબ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહારના કારણે થઈ રહી છે. વાળ પર કેમિકલયુક્ત ઉત્પાદનોનો ઉપયોગ પણ ઘણી સમસ્યાઓને જન્મ આપી રહ્યો છે. વાળ માટે જરૂરી પોષક તત્વોની અછતને કારણે, મોટાભાગના લોકો વાળ ખરવા અને સમય પહેલા સફેદ થવાની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. તેનાથી બચવા માટે તમારા આહાર અને જીવનશૈલીમાં કેટલાક સકારાત્મક ફેરફારો કરવા પડશે. જેનાથી વાળની સમસ્યામાં રાહત મળી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના પશુપાલકો માટે અતિવૃષ્ટિ દરમિયાન કાળજી રાખવાની માર્ગદર્શિકા જાહેર કરાઈ
May 14, 2024 05:58 PMજામનગર જિલ્લામાં 11 ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ જાહેર કરાયો
May 14, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech