જામનગર જીલ્લા પેન્શનર સમાજની વાર્ષિક સામાન્ય સભા તા. ૧૮-૧૨-૨૦૨૪ ને બુધવારના રોજ સવારે ૯.૩૦ વાગ્યે શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિની વાડી (સામવેદી શાખા) પંચેશ્વર ટાવર પાસે, જામનગર ખાતે યોજવામાં આવેલ છે. સંસ્થાના સભ્યોએ ઉપરોકત સમય અને સ્થળે સમયસર ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.
આ સામાન્ય સભામાં સંસ્થાના છેલ્લા ૧ વર્ષથી નિયમીત સભ્ય હોય અને તા. ૩૧-૧૨-૨૦૨૪ નાં રોજ ૭૫ વર્ષ પુરા કરનાર સભ્યોનું સન્માન કરવામાં આવશે.
રજીસ્ટ્રેશન પાસ તેમજ સન્માન માટે અરજી ફોર્મ મેળવવા તા.૧-૧૨-૨૦૨૪ થી ૧૦-૧૨-૨૦૨૪ (જાહેર રજાના દિવસો સિવાય) દરરોજ સાંજે ૪૦૦ થી ૬-૦૦ પેન્શનર સમાજ કાર્યાલય,લાલ બંગલો કમ્પાઉન્ડ, સરકીટ હાઉસ સ્ટાફ કવાર્ટર નં. એ-૮, મામા સાહેબના મંદિર પાસે, જામનગર.ખાતે સંપર્ક કરવા જામનગર જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ ટી.કે.મોદીની યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech