દ્વારકાથી સોમનાથ સુધીનો દરિયાકાંઠો હરિયાળો બનશે. સદ્ભાવના વૃધ્ધાશ્રમ-માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ તથા વન અને પર્યાવરણ વિભાગ વચ્ચે રોપા ઉછેરવા માટેના એમ.ઓ.યુ. સંપન્ન થયા છે. આ એમ.ઓ.યુ. અનુસાર સદ્ભાવના વૃધ્ધાશ્રમ તથા વન અને પર્યાવરણ વિભાગના સંયુકત પ્રયાસોથી દ્વારકા-સોમનાથ નેશનલ હાઇવેની બંને બાજુએ ૪૦ હજાર રોપાઓનું વાવેતર તેમજ ત્રણ વર્ષ સુધી ઉછેર કરવામાં આવશે. વન અને પર્યાવરણ મંત્રી મુરુભાઇ બેરા દ્વારા આ એમ.ઓ.યુ. કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતું અપશુકનીયાળ છો એટલે સુપર માર્કેટ બંધ થઈ ગઈ કહી સાસરીયાઓનો પુત્રવધુને ત્રાસ
April 01, 2025 03:36 PMજામનગરમાં ૧૫ વર્ષની બાળા પર દુષ્કર્મ: મૃત બાળકને જન્મ આપ્યો
April 01, 2025 03:33 PMઆગામી તા.૨૩ એપ્રિલના રોજ જોડીયા ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
April 01, 2025 03:21 PMમારો ધુબાકા..મ્યુનિસિપલ સ્વિમિંગ પુલ્સમાં મેમ્બરશીપ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ
April 01, 2025 03:18 PMજન્મ-મરણ નોંધણીના દાખલાની એક કોપીના રૂ.૫૦ વસુલવાનું શરૂ, હોબાળો
April 01, 2025 03:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech