અમદાવાદમાં એર ઇન્ડિયા બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયા બાદ, પીડિતોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે. ઉપરાંત, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી રહ્યા છે. જે બિલ્ડિંગમાં વિમાન અથડાયું હતું ત્યાં ડોક્ટરો રહે છે. અકસ્માતમાં 15 ડોક્ટરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હોસ્પિટલમાં ઓ નેગેટિવ લોહીની અછત સર્જાઈ છે. હોસ્પિટલે દાતાઓને ઓ નેગેટિવ રક્તદાન કરવા અપીલ કરી છે. વડોદરાથી ૫૦ એમ્બ્યુલન્સ પણ સિવિલ હોસ્પિટલ પહોંચી છે. ઘાયલોને સતત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે.
શબ્દોમાં કહી શકાય નહીં તેવી હૃદયદ્રાવક ઘટનાઃ પીએમ મોદી
અમદાવાદમાં બનેલી દુર્ઘટનાએ આપણને સ્તબ્ધ અને દુઃખી કર્યા છે. તે શબ્દોમાં કહી શકાય નહીં તેવું હૃદયદ્રાવક છે. આ દુઃખદ ઘડીમાં, મારી સંવેદના તેનાથી પ્રભાવિત દરેક વ્યક્તિ સાથે છે. અસરગ્રસ્તોને મદદ કરવા માટે કામ કરી રહેલા મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: NDRF અને SDRF ની કુલ 32 ટીમો તૈનાત
June 17, 2025 10:50 PMગુજરાતમાં 13 IAS અધિકારીઓની બદલી, ઓમ પ્રકાશ બન્યા રાજકોટના નવા કલેક્ટર
June 17, 2025 09:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech