જામનગર શહેરના રણજીતનગર પ્રણામી સ્કુલ પાસે ઇ-એસ નંબરના બ્લોક નજીક એક આઘેડવયની વ્યકિતનું ઇલેકટ્રીક શોક લાગવાથી મૃત્યુ થયાનું જાણવા મળ્યું છે, પોલીસ તપાસમાં મૃતકની ઓળખ થઇ હતી, જેમાં મરનાર કૃષ્ણ કોલોની શેરી નં. ૭માં રહેતા મહેન્દ્ર વીઘા ઉર્ફે વિરચંદભાઇ દોઢીયા (ઉ.વ.૫૬) હોવાનું ખુલ્યુ હતું, આ અંગે રણજીતનગરમાં રહેતા સુમીતભાઇ જોઇસર દ્વારા સીટી-સી પોલીસમાં જાણ કરાઇ હતી, મરણજનારને કોઇપણ રીતે શોક લાગતા મૃત્યુ થયુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખેતરમાં ખોદકામ કર્યું અને થઇ ગયો માલામાલ
September 20, 2024 10:05 AMખેતરમાં વધી ગયા હતા મચ્છર તો ખેડૂતે કર્યો જુગાડ, ભેંસને બાંધી મચ્છરદાનીમાં
September 20, 2024 10:02 AMઆ દેશમાં લગ્નની વિચિત્ર પરંપરા, દુલ્હન પર ફેંકવામાં આવે છે ઈંડા અને દૂધ
September 20, 2024 10:00 AMઆ રાશિના જાતકો સાવધાન, પિતૃદોશથી બચવા કરો આ ઉપાય, થઇ જશો માલામાલ
September 20, 2024 09:48 AMઈઝરાયેલી સેનાનું અમાનવીય કૃત્ય, મળદાઓને અગાસી પરથી ફેક્યાં, પેલેસ્ટાઈને કરી ટીકા
September 20, 2024 09:47 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech