પાચન એ એવી પ્રક્રિયા છે જેના દ્વારા શરીરને શરીરના કાર્ય માટે ઊર્જા મળે છે. આ જીવનનો આધાર છે.જ્યારે પાચનની સમસ્યા થાઈ છે અને શરીરના કાર્યો અસંતુલિત થાઈ છે. આયુર્વેદમાં પણ યોગ્ય પાચનના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. પાચન શક્તિને અગ્નિ કહેવામાં આવે છે અને જ્યારે ખોરાક યોગ્ય રીતે ન પચે તો અપચો થાય છે અને રોગોને આમંત્રણ આપે છે. શિયાળાની ઋતુમાં ખોરાક પચવામાં મુશ્કેલ થાઈ છે.
1. હળવો ખોરાક લો
હલકો ખોરાક પચવામાં સરળ છે. ભારે ખોરાકને પચાવવામાં સમય લાગે છે. માંસ, ચીઝ, તળેલા ખોરાક વગેરે પચવામાં ભારે હોય છે જ્યારે ફળો, શાકભાજી, અનાજ, કઠોળ વગેરે પચવામાં હલકા હોય છે. ભારે ખોરાકના વધુ પડતા સેવનથી અપચો થઈ શકે છે.
2. પેટ ભરીને ન ખાઓ
પેટ ભરીને ન ખાઓ.ખોરાકને પચાવવા માટે શરીરમાં પૂરતી જગ્યા હોવી જોઈએ. જેથી ખોરાક પચાવવામાં સહેલું થઈ જાઈ છે.
3. યોગ્ય સમયે ખાઓ
શરીરને દરરોજ ચોક્કસ સમયે ભૂખ અને ઊંઘ વગેરે લાગે છે. જ્યારે શરીરને ખાવાનો સમય આવે છે, ત્યારે પાચન તંત્ર પાચક રસ ઉત્પન્ન કરે છે અને જો તે સમયે ભોજન ન કરવામાં આવે તો પાચન સંબંધી સમસ્યાઓ સર્જાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈલોન મસ્કે ₹1 લાખ કરોડ ગુમાવ્યા, અંબાણી-અદાણીને પણ જંગી નુકસાન
February 24, 2025 11:28 AMજર્મનીની ચૂંટણીમાં ઓલાફ સ્કોલ્ઝની હાર: ફ્રેડરિક મર્જ નવા ચાન્સેલર બનશે
February 24, 2025 11:26 AMમીઠાપુર નૂતન બાલ શિક્ષણ સંઘ શાળામાં પ્રતિભા પર્વ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
February 24, 2025 11:25 AMઆજનું રાશિફળ : આ રાશિના લોકોએ લેવડ-દેવડમાં સાવધાની રાખવી, ઘરમાં ધન-સમૃદ્ધિ વધતી રહેશે
February 24, 2025 11:25 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech