રાજ્યની જુદી જુદી અદાલતોમાં ફરજ બજાવતા ન્યાયાધિશો પૈકીના સાત ન્યાયધિશોની બદલી નો આદેશ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં જામનગરના એક એડિશનલ સેસન્સ જજ ની બદલી નો પણ હુકમ થયો છે. તેઓ ને સુરેન્દ્રનગર મૂકવા માં આવ્યા છે.
રાજ્યમાં ડિસ્ટ્રીક્ટ જજ કક્ષા ના સાત ન્યાયાધિશની રાજ્ય ની વડી અદાલતે બદલી નો આદેશ કર્યો છે. જેમાં જામનગર ના એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ એમ.કે. ભટ્ટ ની બદલી કરવામાં આવી છે.
શનિવારે હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલા બદલીના હુકમ અંતર્ગત જામનગરના એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ માધવીબેન કેતનભાઈ ભટ્ટ ની સુરેન્દ્રનગર સ્થિત ફેમિલી કોર્ટમાં પ્રિન્સિપાલ જજ તરીકે બદલી કરવામાં આવી છે. તે ઉપરાંત જૂનાગઢ, અમદાવાદ, ભૂજ, ગાંધીધામના અન્ય છ ન્યાયાધિશોની બદલીઓના હુકમ પણ કરવામાં આવ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech