યુવા પ્રેસ ફોટોગ્રાફર અને યુ-ટ્યુબર મિલન કોટેચાનો અનોખો ઉપક્રમ
મકર સંક્રાંતિના પાવન તહેવારને નવી ઊંચાઈ આપવા માટે ખંભાળિયાના યુવા પ્રેસ ફોટોગ્રાફર તથા યુ-ટ્યુબર મિલન કોટેચા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખી પદ્ધતિ અપનાવવામાં આવી છે. તેમના દ્વારા અહીંના જાણીતા જલારામ મંદિર અને કલ્યાણરાયજી મંદિરમાં પતંગના આકર્ષક શ્રુંગારનું આયોજન કર્યું હતું, જે લોકોએ ખુબ જ પસંદ કર્યું હતું.
આ કાર્યમાં મંદિરના પૂજારીઓ અને તેમના નિકટના સાથીઓ વિશાલ કુંડલીયા, નક્ષ કુંડલીયા અને જય પાઉં દ્વારા નોંધપાત્ર સહયોગ મળ્યો હતો. આ પતંગના શ્રુંગારમાં અનેક શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ સાથે હજારો શ્રદ્ધાળુઓએ આ વિશિષ્ટ પતંગ શ્રુંગારના દર્શનનો લાભ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૨૫ એપ્રિલ :“વિશ્વ મેલેરિયા દિવસ"
April 23, 2025 12:52 PMજામનગર કલેકટર કચેરી ખાતે અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ રાખવામાં આવ્યો
April 23, 2025 12:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech