કોડીનારના ખારડિયા ગામના આધેડનું રીક્ષા પલટી જતાં મોત

  • May 04, 2024 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોડીનાર તાલુકાના ખારડીયા ગામે રહેતા આધેડ રીક્ષા લઇ જતા હતા ત્યારે વિઠ્ઠલપરી સેઠીયા ગામ વચ્ચે તેમની રીક્ષા પલટી ખાઇ જતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતાં.જેી તેમને સારવાર માટે પ્રમ કોડીનાર બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં.અહીં ત્રણ દિવસની સારવાર બાદ આધેડે હોસ્પિટલ બીછાને દમ તોડી દીધો હતો.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કોડીનાર તાલુકાના ખરાડીયા ગામે રહેતા એભલભાઇ લક્ષ્મણભાઇ ગોહેલ(ઉ.વ ૪૬) નામના આધેડ ગત તા.૧/૫ના રોજ રીક્ષા લઇને જતા હતા ત્યારે સાંજના સમયે વિઠ્ઠલપરી સોઠીયા ગામ વચ્ચે પલટી જતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતાં.જેી તેમને પ્રમ કોડીનાર બાદમાં વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.અહીં ત્રણ દિવસની સારવાર બાદ ગઇકાલે સમી સાંજના આધેડે હોસ્પિટસ બીછાને ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.જેને લઇ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાગળની કાર્યવાહી કરી સનિક પોલીસને બનાવ અંગે જાણ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application