રિઘ્ધી સિઘ્ધી સોસાયટીનો બનાવ : પરિવારમાં શોકનું મોજુ
જામનગરના રણજીતસાગર રોડ પર આવેલ રિઘ્ધી સિઘ્ધી સોસાયટીમાં રહેતી એક પરણીતાને પોતાના ઘરે કોઇ કારણસર ઇલેકટ્રીક શોક લાગતા તેણીનું મૃત્યુ નિપજતા પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
જામનગરના સાધના કોલોની પાછળ રિઘ્ધી સિઘ્ધી સોસાયટીમાં રહેતા બીબીબેન મોહસીનભાઇ દરજાદા (ઉ.વ.33) નામની પરણીતા ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે અચાનક ઇલેકટ્રીક શોક લાગવાથી તેણીનું મૃત્યુ નિપજયુ હતું.
આ અંગે મોહસીનભાઇ દરજાદા દ્વારા સીટી-એ ડીવીઝનમાં જાણ કરવામાં આવતા પોલીસ ટુકડી દ્વારા વિગતો જાણીને તપાસની કાર્યવાહી આગળ ધપાવી હતી. મૃત્યુના બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMઈસ્કોનબ્રિજ અકસ્માત: તથ્ય પટેલને માતાની સારવાર માટે 4 દિવસના હંગામી જામીન મંજૂર
May 23, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech