જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં રહેતા ૬૫ વર્ષના વૃદ્ધ મહિલા નદીએ કપડાં ધોવા ગયા હતા, અને અકસ્માતે નદીમાં પડી જતાં ડૂબી જવાથી તેઓનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં રહેતા અમરીબેન પરબતભાઈ વિંઝુડા નામના ૬૫ વર્ષના વૃદ્ધ મહિલા કે જેઓ ગીંગણી ગામની નદીએ કપડાં ધોવા માટે ગયા હતા, દરમિયાન તેઓ કોઇ પણ કારણસર નદીમાં પડી ગયા હતા, અને પાણીમાં ડૂબી જવાથી તેઓનું મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે હીરાભાઈ પરબતભાઈ વિંઝુડાએ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે ઘટના સ્થળે દોડી જઈ વયોવૃદ્ધ મહિલાના મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : રિલાયન્સના વનતારાની મુલાકાતે PM મોદી...જુઓ વનતારાનો અદ્ભુત વીડિયો...
March 04, 2025 12:37 PM૨૦૨૫માં વિદેશી રોકાણકારોએ દરરોજ રૂ. ૨૭૦૦ કરોડના ભારતીય શેર વેચ્યા
March 04, 2025 12:05 PMમસાલાની સિઝન શરૂ: રાજકોટ યાર્ડ મરચાની ભારીથી છલકાયું
March 04, 2025 12:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech