જામનગરના બે પોલીસકર્મીને નિવૃત વિદાયમાન

  • February 01, 2025 12:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તા. ૩૧/૦૧/૨૦૨૫ ના રોજ વય નિવૃત્ત થનાર પોલીસ કર્મચારીઓ સંજયકુમાર લાભશંકરભાઇ પંડ્યા  રીડર શાખા તથા વિક્રમસિંહ ગોવુભા પરમાર, પોલીસ હેડ ક્વાર્ટર જામનગર વાળાઓનો વિદાય સમારંભ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ  દ્વારા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે રાખવામાં આવેલ હતો. જેમાં મોમેન્ટો તથા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવેલ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application