ખંભાળિયાના જાણીતા ઓઈલ મિલર પ્રાણજીવન જેઠાલાલ દત્તાણી પરિવારના દ્વારે શરણાઈના સૂર

  • February 03, 2025 09:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચિ. હિરેન * ચિ. હર્ષવી


ખંભાળિયાના જાણીતા દતાણી ઓઈલ મીલ વાળા સ્વ. પ્રાણજીવન જેઠાલાલ દત્તાણીના પૌત્ર તેમજ આણંદના જાણીતા બિઝનેસમેન અજન્ટા એગ્રો તેમજ રાજાધિરાજ ડેવલોપર્સ વારા શ્રી હિતેશભાઈ દત્તાણી અને અ.સૌ. ડિમ્પલબેન દત્તાણીના પુત્ર ચિ. હિરેનના શુભ લગ્ન અ.સૌ. ફાલ્ગુનીબેન તથા શ્રી સંદીપભાઈ પ્રવીણભાઈ દેસાઈની સુપુત્રી ચિ. હર્ષવી સાથે સોમવાર તારીખ 03-02-2025 ના શુભ દિને યોજાયા છે. આ પ્રસંગે આજે રવિવારે સાંજે સંગીત સંધ્યા સહિતના કાર્યક્રમો યોજાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application