આ ઉપરાંત ક્ષત્રિય રાજપૂત ડોકટર્સ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ ડો.આર.ટી.જાડેજાની યાદીમાં જણાવ્યા અનુસાર ગુરૂવાર જેઠ સુદ-૩ના રોજ મહારાણા પ્રતાપ જયંતિનો ઉત્સવ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવશે જેના અનુસંધાને જામનગરમાં ડોકટર, તબીબી વિદ્યાર્થીઓ, મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદીક, હોમીયોપેથીક, ફીઝીયોથેરાપી તથા સરકારી અને પ્રાઇવેટ ડોકટરો દ્વારા રાજપૂત સેવા સમાજ સામે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાને કાલે સવારે ૭:૪૫ વાગ્યે ફુલહાર કરવામાં આવશે. તમામ ડોકટર્સ તથા અન્ય રાજપૂત સમાજના અગ્રણીઓને હાજર રહેવા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમુખ્યમંત્રી શુક્રવારે રાજકોટ આવશે; કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ
June 03, 2025 03:08 PMઅમદાવાદની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
June 03, 2025 03:05 PMવિપક્ષી દળોની બેઠકમાં 16 પાર્ટીએ ભાગ લીધો, આપ-એનસીપી દૂર રહી
June 03, 2025 03:02 PMસગીરા સાથે બળજબરી-પજવણી કરનાર શખ્સને પાંચ વર્ષની કેદ
June 03, 2025 02:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech