પોરબંદર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રાણીબાગ ખાતે કોંગ્રેસના ભ્રમજાળ અને દેશમાં કરાયેલા નેશનલ હેરાલ્ડ ઘોટાળાની વિદ્ધમાં આયોજિત ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું.કોંગ્રેસે તેના શાસનકાળ દરમિયાન અનેક ઘોટાળા કરીને દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે.પણ હવે આ નવું ભારત છે અહીં કોઈપણ ભ્રામકતા કે પખંડીપણું ચાલતું નથી. કાયદા સામે સૌ એકસમાન છે અને દોષિતોને યોગ્ય સજા મળશે એ નક્કી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસિટી બસની ગત વર્ષની ખોટ રૂ.૨૮ કરોડ, આ વર્ષે ૩૫ કરોડની ખાધ થવાનો અંદાજ
April 19, 2025 03:34 PMવેપારીઓ આનંદો: જીએસટીની નવી માર્ગદર્શિકા મુજબ સાત દિવસમાં રજિસ્ટ્રેશન શકય બનશે
April 19, 2025 03:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech