નેશનલ હેરાલ્ડ કોંગ્રેસના ગોટાળા વિ‚દ્ધ પોરબંદરમાં ભાજપ દ્વારા યોજાયા સુત્રોચ્ચાર

  • April 18, 2025 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રાણીબાગ ખાતે કોંગ્રેસના ભ્રમજાળ અને દેશમાં કરાયેલા નેશનલ હેરાલ્ડ ઘોટાળાની વિ‚દ્ધમાં આયોજિત ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું.કોંગ્રેસે તેના શાસનકાળ દરમિયાન અનેક ઘોટાળા કરીને દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે.પણ હવે આ નવું ભારત છે અહીં કોઈપણ ભ્રામકતા કે પખંડીપણું ચાલતું નથી. કાયદા સામે સૌ એકસમાન છે અને દોષિતોને યોગ્ય સજા મળશે એ નક્કી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application