જામનગર ટ્રાફિક શાખા દ્વારા પરવાહ રાષ્ટ્રીય માર્ગ સલામતી અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
આજરોજ પરવાહ( care ) રાષ્ટ્રીય માર્ગ સલામતી અભિયાન 2025 અંતર્ગત પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની ટ્રાફિક અવેરનેસ અંગેની સૂચના હેઠળ તેમજ ASP જામનગર અક્ષેશ એન્જિનિયર અને ના.પો.અધિક્ષક જયવિરસિહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખા દ્વારા માર્ગ અકસ્માત ઘટાડવા ભાગરૂપે લોકોમાં વધુમાં વધુ ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ આવે અને લોકો હેલ્મેટ , સીટ બેલ્ટનો અવશ્ય ઉપયોગ કરે તે હેતુથી શહેર વિસ્તારના જાહેર માર્ગો પર પોસ્ટર બેનર સાથે ઓટોરિક્ષામાં લગાવેલ પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા ડ્રાઇવ દરમિયાન સતત ફરી વધુમાં વધુ આ સંદેશ ફેલાય પ્રયત્નો કરવામાં આવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech