પોરબંદરમાં શ્રી નવીબંદર સમસ્ત ખારવા સમાજ વિદ્યાર્થી મંડળ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.
શ્રી નવીબંદર ખારવા વિદ્યાર્થી મંડળ-ટ્રસ્ટ પોરબંદર દ્વારા કારકીર્દી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતુ. તેમાં ધોરણ ૧૦ પછી શું? ધોરણ ૧૨ પછી શું? કોલેજ બાદ શું? સરકારી નોકરી કઇ રીતે મેળવવી? વગેરેનું સર્ંપર્ણ માર્ગદર્શન જિજ્ઞેશભાઇ ચૌહાણે દ્વારા આપવામાં આવેલ. આ સેમિનારમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઇ-બહેનો તથા વાલીઓએ હાજરી આપી હતી અને ધોરણ ૧૦, ૧૨પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે અખબારોના વાંચન પર ભાર મૂકવામાં આવ્યો હતો એટલું જ નહીં પરંતુ રાજ્ય સરકારમાં કલાસ-૧ અને કલાસ-૨ અધિકારીની નોકરી મેળવવા માટે યુ.પી.એસ.સી. અને જી.પી.એસ.સી. ની પરીક્ષા સરળતાથી કઇ રીતે પાસ કરી શકાય તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સિક્કા ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
April 21, 2025 05:06 PMરાજકોટ મનપામાં ભરતીનો મેસેજ વાયરલ, તંત્ર ધંધે લાગ્યું, છેતરપીંડીનો ભોગ ન બનવા અપીલ
April 21, 2025 05:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech