૩૧૩ની ક્ષમતા સામે હવે ૩૪૩ અધિકારીઓ મળે તેવી રાજ્ય સરકાર દ્વારા કરાશે માગણી
ગુજરાત સરકાર વહીવટી તંત્રને વધુ મજબૂત બનાવવાની દિશામાં સનદી સર્વિસ ના અધિકારીઓ ની સ્ટ્રેં વધારવા કેન્દ્ર સરકાર સમક્ષ દરખાસ્ત મોકલશે રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે હાલ ગુજરાત સરકારની ૩૧૩ ની ક્ષમતા સામે હવે ૩૪૩ અધિકારીઓ મળે તેવી માગણી રાજ્ય સરકાર કરવા જઈ રહી છે. રાજ્યમાં કુલ વસ્તી ની દષ્ટિએ ૨.૪૦ લાખ વ્યક્તિએ એક આઇએસ ઓફિસર છે.જે રાજ્યના વહીવટ માટે અતિ-આવશ્યક એવા ઓફિસર્સની તીવ્ર તંગી વર્તાઈ રહી હોવાની સાબિતી છે.
દેશમાં ૭.૩૦ કરોડની વસતિ સો સમૃદ્ધ અને મોખરાના ગણાતા ગુજરાત રાજ્યમાં આઈએએસ ઓફિસરોની કુલ મંજૂરી યેલી જગ્યા ૩૧૩ જેટલી છે. જેમાંી ૨૫૭ જગ્યા ભરાયેલી અને ૫૬ જગ્યા ખાલી છે.
આવી પરિસ્િિતમાં રાજ્યના વહીવટ માટે અતિ-આવશ્યક એવા ઓફિસર્સની તીવ્ર તંગી વર્તાઈ રહી છે. એનું મુખ્ય કારણ એ મનાય છે.કે, દેશમાં આઈએએસ ઓફિસર્સનું કુલ મંજૂર યેલું મહેકમ ૬૮૫૮ જેટલું છે. તેની સામે ગુજરાતનું આઈએએસ ઓફિસર્સનું કુલ મંજૂર યેલી જગ્યા ૩૧૩ છે.જે દેશના ઓફિસર્સની કુલ મંજૂર જગ્યાની સામે માંડ ૫ ટકા જેટલી છે. વર્ષ ૨૦૨૪માં ગુજરાત સરકારે રાજ્યના કુલ આઈએએસ ઓફિસર્સનું મંજૂર મહેકમ ૩૧૩ી વધારીને ૩૪૩ કરવાની દરખાસ્ત મૂકી છે. હાલ, સામાન્ય રીતે ગુજરાતની કુલ વસતિ ૭.૫૦ કરોડનો અંદાજ છે ત્યારે ગુજરાતમાં હાલ આઈએએસ ઓફિસર્સની કુલ ૩૧૩ની જગ્યા મુજબ રાજ્યમાં ૨.૪૦ લાખની વસતિ દીઠ એક આઈએએસ ઓફિસર્સ છે.અત્યારે ગુજરાતના ૫ આઈએએસ ઓફિસર્સ મનીશા ચંદ્રા એસ. છાકછૂક , કે.કે. નિરાલા અને એસ.એસ. ગુલાટીની નિમણૂંક હમણાં જ ભારત સરકારના વિવિધ મંત્રાલયોમાં ઈ છે અને વિશાલ ગુપ્તાની નિયુક્તિ કેન્દ્રિય મંત્રીના પીએસ તરીકે ઈ હોવાી ગુજરાતમાં સરકારમાં આ અધિકારીઓ હસ્તકની જગ્યાઓ તો ખાલી પડી જ છે અને તેમાં નવી નિમણૂંકો કરવાની જરૂરિયાત ઉભી ઈ છે. રાજ્યમાં આઈએએસ ઓફિસર્સ આ સ્િિતમાં ગુજરાત સરકારને ટૂંકમાં આઈએએસ ઓફિસર્સની બદલી-બઢતીનો ગંજીપો ચિપવાની ફરજ પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરમાં નકલી પોલીસ તોડકાંડમાં આરોપીઓ જેલ હવાલે
June 06, 2025 10:28 AMપૃથ્વી પરના સ્વર્ગને મળી ભેટ, પીએમ મોદીએ કર્યું ચિનાબ બ્રીજનું ઉદ્ઘાટન
June 06, 2025 10:26 AMજામનગરમાં કોરોનાએ માઝા મુકી: વધુ સાત કેસ નોંધાયા
June 06, 2025 10:24 AMશુક્ર આસપાસ છુપાયેલા 20થી વધુ લઘુગ્રહનો સમૂહ પૃથ્વી માટે ખતરો
June 06, 2025 10:24 AMરાજકોટ-ભાવનગર રોડ પર મહિકા નજીક વિઠ્ઠલવાવ પાસે ગમખ્વાર અકસ્માત, બે વ્યક્તિના મોત
June 06, 2025 10:23 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech