વાંકાનેર: શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા અંતર્ગત એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન

  • December 05, 2023 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાંકાનેરમાં રાજયકક્ષાએ પ્રારંભ તા રાજ્યમાં એસટી નિગમ દ્વારા વાંકાનેર ડેપો ખાતે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત રાજકીય આગેવાનઓ તેમજ રાજકોટ વિભાગના એકાઉન્ટ ઓફીસર આર.એન.ડામોર, રાજકોટ વિભાગ એસ.ટી.કર્મચારી મંડળના પ્રમુખ અને બાપા સીતારામ ગ્રુપ વાંકાનેરના પ્રમુખ જયુભા ડી.જાડેજા તા સમગ્ર વાંકાનેર એસટી ડેપોના તમામ વિભાગના કર્મચારી ભાઈઓ-બહેનો ઉપસ્તિ રહ્યા હતા તેમજ રાજ્ય સરકારના સ્વચ્છતા અંગે અભિગમની જાણકારી સો પ્રાસંગીક પ્રવચન ઉપરોકત અધિકારીઓએ કર્મચારી તા આમંત્રિત લોકોને આપ્યું હતું.



કાર્યક્રમમાં કૈલાસબા હ‚વ્યા ઝાલા (તાલુકા પંચાયત), નયનાબેન સેજપાલા (તાલુકા પ્રમુખ), અજયભાઈ વિઝુવાડીયા, ધર્મેન્દ્રસિંહ ઝાલા (પૂર્વ પ્રમુખ તા.પંચાયત), ભરતભાઈ પટેલ (સંગઠન મંત્રી) ઉપરાંત એસટી ડેપોના નરેન્દ્રસિંહ જાડેજા, જે.બી.ઝાલા, અશોકભાઈ ઘુલેટીયા, હમીદભાઈ કાદરી, મુન્નાભાઈ ડેપોના ટી.આઈ મહેબુબભાઈ લહેજી, એ.ટી.આઈ રહીમભાઈ પરમાર, ગુલાલભાઈ બરેડીયા તા જયદેવસિંહ ઝાલા સહિત સમગ્ર વાંકાનેર ડેપોના વિવિધ વિભાગના કર્મચારી ભાઈઓ-બહેનો તા બાપા સીતારામ ગ્રુપના અગ્રણીઓ, હોદ્દેદારો જોડાયા હતા.


આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ વિભાગ કર્મચારી મંડળના પ્રમુખ જયુભા ડી.જાડેજા તા સહકર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડેપો પ્રતિનિધિ જે.બી.ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application