Divine Simply ♥️
— AstroCounselKK?? (@AstroCounselKK) July 27, 2023
Jai Ho Nandi Ji Maharaj ki ..
उज्जैन में श्री महाकाल मन्दिर के बाहर 3 आंखों वाले तथा 3 सिंग वाले नंदी महाराज के दर्शन आज प्रथम बार हुए वह भी सावन में pic.twitter.com/BMGBcTYhb8
હિંદુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ મહિનામાં દેશના વિવિધ ભાગોમાં આવેલા શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ત્રણ આંખો અને ત્રણ શિંગડાવાળા નંદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ઉજ્જૈનના મહાકાલ મંદિરનો વીડિયો છે.
ખરેખર આ વિડીયો 28 ડિસેમ્બર, 2019 ના રોજ ફેસબુક યુઝર શિવમ મિશ્રા દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. જે મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના જટાશંકર ધામનો છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે વાયરલ વીડિયો તાજેતરનો નથી પરંતુ જૂનો છે અને તે પહેલાથી જ ઈન્ટરનેટ પર હાજર છે.
જટાશંકર ધામ ટ્રસ્ટના ડિરેક્ટર અને ચેરમેન અરવિંદ અગ્રવાલે કહ્યું કે “આ વિડિયો માત્ર જટાશંકર ધામનો છે. વીડિયોમાં દેખાતા ત્રણ શિંગડાવાળા અને ત્રણ આંખવાળા નંદી મહારાજનું ગયા વર્ષે નિધન થયું હતું. તપાસ પર, અમને આનાથી સંબંધિત ઘણા મીડિયા અહેવાલો પણ મળ્યા, જેમાં કહેવામાં આવ્યું છે કે તેનું મૃત્યુ નવેમ્બર 2022 માં બીમારીના કારણે થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ છે ભારતની સૌથી ડરામણી કે ભૂતિયા મનાતી જગ્યાઓ, સાવધાની સાથે લેવી મુલાકાત
July 02, 2024 04:49 PMભાગેડુ વિજય માલ્યાની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી
July 02, 2024 04:42 PMપુણેમાં ઝીકા વાયરસના એક સો ૬ કેસ મળી આવતા ફફડાટ
July 02, 2024 04:23 PMIND W vs SA W ની ટેસ્ટ મેચમાં ઉત્તરાખંડના સ્નેહ રાણાએ દસે-દસ વિકેટ કરી પોતાને નામ
July 02, 2024 03:35 PMબાર્બાડોસમાં ફસાઈ ગયેલી ટીમ ઈન્ડિયા આજે રાતે નીકળી શકશે
July 02, 2024 03:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech