રાજકોટ : કોઠારીયા મેઈન રોડ પર એકસાથે 11 મકાનનું ડીમોલિશન, પરિવારજનો બન્યા ઘરવિહોણા

  • May 29, 2023 01:01 PM 

રાજકોટ : કોઠારીયા મેઈન રોડ પર એકસાથે 11 મકાનનું ડીમોલિશન, પરિવારજનો બન્યા ઘરવિહોણા


રાજકોટ કોઠારીયા મેઇન રોડ આવેલી વિવેકાનંદ સોસાયટીમાં આજરોજ મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. કોઠારીયા મેઇન રોડ ઉપર નંદા હોલની સામે કાચા માર્ગ ઉપર 50 ફૂટ મેઈન રોડ બનાવવાના કારણે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડિમોલેશનમાં મહાનગરપાલિકા દ્વારા 11 મકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. ડિમોલેશનમાં 95 ટકા ડિમોલેશન મકાન માલિકો દ્વારા હાથે જ કરવામાં આવ્યું હતું. માત્ર પાંચ ટકા ડિમોલેશન જ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે ડિમોલેશન થયેલા 11 મકાન માલિકોની માંગ કે તેમને આરએમસી કવાર્ટર આપવામાં આવે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application